અનન્યા પાંડે

અનન્યા પાંડે

અનન્યા પાંડે એક ભારતીય બોલીવુડ એક્ટ્રેસ છે. અનન્યા પાંડેનો જન્મ 30 ઓક્ટોબર 1998ના રોજ મુંબઈમાં થયો હતો.તેના પિતા એક્ટર ચંકી પાંડે અને માતા ભાવના પાંડે છે. અનન્યાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. અનન્યાએ 2017 માં પેરિસમાં વેનિટી ફેરની ‘લે બા ડે ડેબ્યુટેન્ટ્સ’ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.

અનન્યાએ 2019 માં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી હતી. અનન્યા સિવાય આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ, તારા સુતારિયા અને સમીર સોની લીડ રોલમાં જોવા મળ્યા હતા. અનન્યાની બીજી ફિલ્મ પતિ, પત્ની ઔર વોમાં જોવા મળી હતી. ફિલ્મ ‘ખાલી પીલી’ ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. અનન્યાએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવુડમાં ખાસ સ્થાન બનાવ્યું છે.

Read More
Follow On:

Aditya-Ananya Break Up : આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેનું થઈ ગયું બ્રેકઅપ ! નજીકના મિત્રએ કરી પુષ્ટિ

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે છેલ્લા ઘણા મહિનાઓથી આદિત્ય રોય કપૂરને ડેટ કરવાના સમાચારને લઈને ચર્ચામાં હતી, જો કે, તાજેતરના અહેવાલો અનુસાર, આ કપલનું માર્ચમાં બ્રેકઅપ થઈ ગયું છે. આ સમાચારની પુષ્ટિ બંનેના નજીકના મિત્રએ કરી છે.

ચંકી પાંડેએ અનન્યા-આદિત્યના સંબંધો પર મૌન તોડ્યું, કહ્યું કે-તે મારા કરતાં વધુ…

ચંકી પાંડેએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરની રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરી હતી. આટલું જ નહીં તેઓએ અનન્યાના વખાણ કર્યા છે કે તેણે કોઈની મદદ વગર બોલિવૂડમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે.

સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM
UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">