અનુરાગ ઠાકુર

અનુરાગ ઠાકુર

અનુરાગ સિંહ ઠાકુરનો જન્મ 24 ઓક્ટોબર 1974ના થયો હતો. તેઓ ભારતીય જનતા પાર્ટીના યુવા રાજકારણી છે અને હિમાચલ પ્રદેશના હમીરપુરથી લોકસભામાં સાંસદ અને મોદી સરકારમાં પ્રધાન છે. અનુરાગ ઠાકુર નરેન્દ્ર મોદીની બીજી ટર્મની સરકારમાં રમતગમત, યુવા બાબતોના મંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી છે. તેમના પિતા પ્રેમ કુમાર ધૂમલ હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા.

અગાઉ, અનુરાગ ઠાકુરે, મોદી સરકારમાં નાણા અને કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ મે 2008માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણીમાં પ્રથમ વખત લોકસભામાં ચૂંટાયા હતા. હિમાચલ પ્રદેશના રાજકીય પરિવારમાંથી આવતા, તેઓ 14મી, 15મી, 16મી અને 17મી લોકસભાના સભ્ય તરીકે લાંબા સમયથી, ચાર વખત સંસદના સભ્ય છે.

મે 2015 થી ફેબ્રુઆરી 2017 સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના પ્રમુખ પણ હતા, અને બીસીસીઆઈ ગવર્નન્સ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમણે તે પદ છોડવું પડ્યું હતું. બીસીસીઆઈના પ્રમુખ તરીકેના તેમના સમય દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળમાંથી થોડો સમય સંચાલન કર્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ તરીકે તેમની નિમણૂકને લઈને પણ વિવાદ થયો હતો અને સુપ્રીમ કોર્ટના આદેશને પગલે તેમણે આ પદ છોડવું પડ્યું હતું.

Read More

પૂર્વ એરફોર્સ ચીફ RKS ભદૌરિયા ભાજપમાં જોડાયા, કહ્યું સેનાને મજબૂત કરવા માટેનું કાર્ય કર્યું

પૂર્વ વાયુસેના પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા અને વરિષ્ઠ YSR નેતા વી પ્રસાદ રાવ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં રાકેશ કુમાર અને વી પ્રસાદ રાવને પાર્ટીની સદસ્યતા આપી.

ખેલો ઈન્ડિયાના ચંદ્રક વિજેતાઓ માટે મોટી જાહેરાત, હવે એથ્લેટ્સ સરકારી નોકરી માટે પણ લાયક

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે ખેલો ઇન્ડિયા ગેમ્સના ખેલાડીઓને મોટી ભેટ આપી છે. તેણે પોતાના એક્સ (અગાઉનું ટ્વિટર) પર જાહેરાત કરી છે કે ખેલો ઈન્ડિયા એથ્લેટ્સ હવે સરકારી નોકરીઓ માટે લાયક બનશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં પહેલીવાર ખેલો ઈન્ડિયા ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
"UAEમાં મંદિર નિર્માણમાં પીએમ મોદીનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો"
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
g clip-path="url(#clip0_868_265)">