આર માધવન

આર માધવન

બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝના ફેમસ રંગનાથન માધવન (જન્મ-1 જૂન 1970) એક ઈન્ડિયન, લેખક, દિગ્દર્શક અને નિર્માતા છે, જે મુખ્યત્વે તમિલ અને હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. માધવનનો જન્મ 1 જૂન 1970ના રોજ જમશેદપુરમાં થયો હતો. તેઓ એક તમિલ બ્રાહ્મણ સાથે સંબંધ ધરાવે છે. માધવને તેનું શાળાકીય શિક્ષણ જમશેદપુરની ડીબીએમએસ અંગ્રેજી શાળામાંથી કર્યું છે.

એક્ટરે પોતાના કરિયર દરમિયાન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, 04 સાઉથ ફિલ્મફેર પુરસ્કારો અને 02 તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. હાલમાં તેઓ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) પૂણેના અધ્યક્ષ તરીકે સેવા આપે છે.

માધવને મણિરત્નમની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ અલાઈ પીયુથે (2000)માં અભિનય કરીને તમિલ સિનેમામાં ઓળખ મેળવી હતી. તેમની હિન્દી મુવી 3 ઈડિયટ્સથી વધારે ઓળખ મળી હતી. તેની એક્ટિંગ કરિયર ઉપરાંત માધવને તેની પોતાની ફિલ્મોમાં લેખક તરીકે કામ કર્યું છે, ટેલિવિઝન કાર્યક્રમો હોસ્ટ કર્યા છે અને બ્રાન્ડ્સ અને ઉત્પાદનો માટે મુખ્ય સેલિબ્રિટી એન્ડોર્સર છે.

આર માધવન અને સરિતાએ એકબીજાને 8 વર્ષ સુધી ડેટ કર્યા હતા. આ પછી તેઓએ વર્ષ 1999માં પરંપરાગત રીતે તમિલ લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.

આર માધવનના પુત્રનું નામ વેદાંત છે. તેણે 48મી જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ મેડલ અને 3 સિલ્વર મેડલ જીત્યા હતા. તેણે મલેશિયન ઓપનમાં ભારત માટે 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

Read More

Shaitaan OTT Release Date : થિયેટરમાં નથી જોઈ અજય દેવગનની શૈતાન? તો હવે તેને ઘરે બેઠા જોવાનો મોકો, આ તારીખે થશે OTT પર રિલીઝ

ફિલ્મ સમીક્ષકો અને દર્શકો બંનેએ અજય દેવગનની ફિલ્મ 'શૈતાન'ના ખૂબ વખાણ કર્યા છે. આ ક્રાઈમ થ્રિલર ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે. અત્યાર સુધી 'શૈતાન'એ અંદાજે 137 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે અજય દેવગનના જે ફેન્સ આ ફિલ્મને થિયેટરમાં જોઈ શક્યા નથી તેઓ 'શૈતાન'ની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ રાશિના જાતકોએ આજે ના લેવું કોઈપણ જાતનું જોખમ
આ રાશિના જાતકોએ આજે ના લેવું કોઈપણ જાતનું જોખમ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">