ટ્રાવેલ

ટ્રાવેલ

ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ભારતના રમણીય સ્થળો બધાના ફેવરિટ રહે છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી કેરલ હોય. કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મનમોહક, નયનરમ્યો દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. ટ્રાવેલથી મનને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.

ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. ઘણી વાર લોકો ટ્રાવેલ માટે સસ્તી ટિકિટો શોધતા હોય છે, ઝડપી ટ્રેન, વેઈટિંગ લિસ્ટ, ટુર પેકેજ, ટ્રાવેસ ટિપ્સ શોધતા હોય છે. જે તમને આસાનીથી અમારા આ પેજ પર ઉપલબ્ધ થશે.

 

Read More

Ahmedabad ની કેટલીક ટ્રેનો ડાયવર્ટ, જાણો ક્યાં રુટ પર દોડશે આ ટ્રેનો

ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર મંડળ પર ગાંધીનગર સ્ટેશનના મેજર અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત ગાંધીનગર યાર્ડ કિમી 235/22-30 પર એર કોન્કોર્સ ગર્ડર લોન્ચીંગ કરવા માટે 9 જૂન 2024ના રોજ બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ મંડળથી ઉપડતી કેટલીક ટ્રેનો ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

Gandhinagar Popular Place : ગુજરાતના Gandhinagarની આગવી છટા! ફરવા જતાં હોય તો આ 4 સ્થળો ફરવાનું ના ભૂલો

Gandhinagar Gujarat : ગુજરાતનું ગાંધીનગર શહેર પણ પ્રવાસનની દૃષ્ટિએ ખૂબ જ સુંદર છે. અહીં પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર આવેલું છે. તમે ગાંધીનગર જતા હોય તો આ સ્થળો ફરવાનું ના ભૂલતા. ચાલો જાણીએ અહીંની 4 પ્રખ્યાત જગ્યાઓ વિશે.

Dakor Train : ડાકોર જતાં પહેલા ટ્રેનના આ રુટ અવશ્ય ચેક કરી લેજો, 16 દિવસ સુધી બંધ રહેશે આ ટ્રેન

2 દિવસ પહેલા જ આપણે જોયું હતું કે ડાકોર જવા માટેની ટ્રેનનું ટાઈમ ટેબલ જોયું હતું. પરંતુ તેમાં અપડેટ ન્યૂઝ આવ્યા છે એટલે કે શેડ્યુલ અપડેટ થયું છે. આ રુટ પર ચાલતી ટ્રેન 16 દિવસ સુધી બંધ રહેવાની છે. જાણો શા માટે આ ટ્રેનને બંધ કરવામાં આવી રહી છે.

જો તમે ઉનાળામાં ફરવા જઈ રહ્યા છો, તો આ વસ્તુઓને તમારી બેગમાં રાખવાનું ભૂલતા નહીં

જો ગરમીની સીઝનમાં તમારે તમારી મુસાફરી આરમદાયક અને સરળ બનાવવી છે તો સૌથી પહેલા તમે ક્યાં પણ જઈ રહ્યા છે, તમે પહેલા ટ્રાવેલ માટે ટિકિટ અને હોટલનું બુકિંગ કરી લો, આ તમામ તૈયારીઓ વચ્ચે લોકો પેકિંગ કરવાનું ભુલી જાય છે, તો ચાલો આજે આપણે જાણીએ કે, ટ્રાવેલિંગ દરમિયાન કઈ વસ્તુઓને તમારા બેગમાં રાખશો.

Dakor Train : અમદાવાદ-સુરત-રાજકોટથી ડાકોર જવા માટે ટ્રેનમાં જવું છે? આ છે તેનો રુટ, જાણો કેવી રીતે ડાકોર પહોંચવું

Railway News : વેકેશનનો માહોલ બરાબરનો જામ્યો છે. બાળકોને ફરવા માટેના સ્થળ અને વડીલો પણ ખુશ થાય તેવું સ્થળ એટલે આપણું ડાકોર. ત્યાં સાઉથ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર માંથી કંઈ રીતે પહોંચવું એ માટે આજે આ ન્યૂઝમાં તમને ટ્રેન રુટ વિશે જણાવવાના છીએ.

Summer Special Train : કૃષ્ણ જન્મભૂમિ મથુરા-વૃંદાવન ફરવા માટે અમદાવાદથી ચાલુ થઈ છે આ ટ્રેન, જાણો સંપૂર્ણ માહિતી

Ahmedabad to agra-mathura :વેકેશનનો લાભ અને વડિલો સાથે ફરવા જવું હોય તો મથુરા અને વૃંદાવન બેસ્ટ પ્લેસ છે. આ જગ્યાઓ પર પહોંચવા માટે રેલવે વિભાગે અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

ડાયમંડ સિટી Surat માં આ 5 ફેમસ જગ્યાઓની અવશ્ય લો મુલાકાત, વેકેશન બની જશે યાદગાર

Surat Popular Places : ગુજરાતનું સુરત શહેર વેપાર તેમજ ઐતિહાસિક વારસા માટે લોકપ્રિય છે. સુરતમાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ મોટા પ્રમાણમાં આવેલા છે. અહીં ફરવા માટે 5 સ્થળોની મુલાકાત લેવી આવશ્યક છે.

Statue of Unity : રાજકોટથી કેવડિયા કોલોની ફરવા જવા માટે આ ટ્રેનમાં કરો સફર, જાણી લો ભાડું

Rajkot to Statue of Unity : ગુજરાતમાં ફરવાના સ્થળોની કોઈ કમી નથી. આ વખતે અમે તમને વડોદરા- એકતા નગર એટલે કે કેવડિયા કોલોની માટેની માહિતી લઈને આવ્યા છીએ. ક્યાંથી ટ્રેન જશે અને તેનું ભાડું શું છે તેમજ તેનું શિડ્યુલ શું છે તેના વિશે જાણો.

Haridwar Train Waiting list : મહેસાણા-પાલનપુરથી પસાર થાય છે હરિદ્વારની ટ્રેન, જાણો તેમાં કેટલું છે વેઈટિંગ લિસ્ટ

Haridwar tain Waiting list : આપણે 2 દિવસ પહેલા ગુજરાતના સાબરમતી સ્ટેશનથી ઉપડતી અને હરિદ્વાર જતી આ ટ્રેન વિશે માહિતી મેળવી હતી. આજે અમે તમને આ ટ્રેનના વેઈટિંગ લિસ્ટ વિશે માહિતી આપશું.

Western Railway : સાઉથ ગુજરાતમાંથી પસાર થશે હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન, પણ અમદાવાદ સ્ટેશન નહીં આવે, જાણો ગુજરાતના સ્ટેશનોનું લિસ્ટ

Surat-Vadodara to Haridwar : કાલે આપણે સાબરમતીથી હરિદ્વાર જતી ટ્રેનના ભાડા વિશે વાત કરી હતી. આજે આપણે સાઉથ ગુજરાતથી નીકળતી ટ્રેન નંબર 19019ની શેડ્યુલ અને ટિકિટનો ભાવ જાણશું.

41 ડિગ્રી ગરમીમાં પણ અમદાવાદમાં આ સ્થળો પર હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળશે, જુઓ ફોટો

રજાઓમાં બાલકો માટે અમદાવાદમાં ટ્રીપ પ્લાન કરી રહ્યા છો. તો આજે તમને જણાવીશું કે, અમદાવાદમાં આ સ્થળો એવા છે કે, જેના માટે તમારે અન્ય શહેરમાં જવું પડશે. કારણ કે, અમદાવાદમાં જ હિલ સ્ટેશન જેવો આનંદ મળશે અને એ પણ મફતમાં.

મધ્ય ગુજરાતથી ચાલશે હરિદ્વારની સમર સ્પેશિયલ ટ્રેન, મહેસાણા, પાલનપુર, આબુરોડથી થશે પસાર, વેકેશનનો લાભ ચોક્કસ ઉઠાવો

Sabarmati to Haridwar : બાળકોના વેકેશનને અને યાત્રાની માગને લઈને રેલવે વિભાગે ફરી એક ટ્રેન શરુ કરી છે. તે તમને સસ્તા ભાડામાં સાબરમતીથી હરિદ્વાર સુધીની સફર કરાવશે.

Kedarnath Yatra : શું તમે પણ પહેલી વખત કેદારનાથ ધામની યાત્રા કરવા જઈ રહ્યા છો, તો આ વાત જરુર ધ્યાન રાખો

કેદારનાથ ધામના દર્શન માટે યાત્રિકો મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા. કેદારનાથ જવાનું સપનું દરેક લોકનું હોય છે. જો તમે પણ પહેલી વખત કેદારનાથ જઈ રહ્યા છો તો થોડી સાવચેતી તેમજ આ વાતનું ખાસ ધ્યાન રાખજો.

10મી મેથી શરુ થાય છે ચારધામ યાત્રા, રેલવેના આ સસ્તા ટૂર પેકેજનો ઉઠાવો લાભ

આ ચારધામ યાત્રા ટુર પેકેજ છે, જેમાં શ્રદ્ધાળુઓને સસ્તામાં ચારધામના દર્શન કરી શકો છો.જેમાં અનેક સુવિધાઓ પણ આપવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ટુર પેકેજ ક્યાર થી શરુ થાય છે અને તેની કિંમત કેટલી છે.

Special train : કર્ણાટક ફરવા માટે અમદાવાદ અને હુબલી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, જાણો આખું શિડ્યુલ

Special train : ઉનાળામાં મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને હુબલ્લી વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
"UAEમાં મંદિર નિર્માણમાં પીએમ મોદીનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો"
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
g clip-path="url(#clip0_868_265)">