
રુપાણી સરકારના એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયો, જાણો શું છે તેની પાછળનું કારણ?
આગામી સપ્તાહમાં ગુજરાત રાજ્યનું 3 દિવસીય વિધાનસભા સત્ર હાથ ધરાશે. જ્યાં ફરી એક વાર સરકાર તથા વિપક્ષ પ્રજાના મુદ્દે આમને સામને આવે અને ચર્ચાઓ ઉગ્ર […]
આગામી સપ્તાહમાં ગુજરાત રાજ્યનું 3 દિવસીય વિધાનસભા સત્ર હાથ ધરાશે. જ્યાં ફરી એક વાર સરકાર તથા વિપક્ષ પ્રજાના મુદ્દે આમને સામને આવે અને ચર્ચાઓ ઉગ્ર […]
PM નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યાર બાદ ગુજરાતના અનેક પ્રોજેકટ એવા છે. જેનું ખતમુહૂર્ત તેમના હાથે થયું અને લોકાર્પણ પણ તેમના જ હાથે થયું […]
ગુજરાત ભાજપમાં સંગઠન સરચના ચાલી રહી છે. જો કે, પ્રદેશ માળખાનું નવુ સ્વરૂપ ડિસેમ્બરના અંત સુધીમાં અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહના અસ્તિત્વમાં આવે શકે છે. જિલ્લા […]
એક તરફ આજે અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સરકાર સામે જનસંવેદના આંદોલન કરી રહ્યા હતા. અને સરકારની નીતિ સાથે પારદર્શિતા પર સવાલ ઉઠાવી રહી છે. તો બીજી […]
RSSનો 2 દિવસીય સમન્વય વર્ગ આવતીકાલથી અમદાવાદમાં શરૂ થશે. પ્રતિ 2 વર્ષે યોજાતા આ વર્ગમાં સંઘની 40 જેટલી ભગીની સંસ્થાના પ્રમુખ અને પદાધિકારીઓ હાજર રહેશે. […]
ભારતીય જનતાપાર્ટીમાં હાલ સંગઠન પર્વ અંતર્ગત નવા સંગઠનની સહરચના ચાલી રહી છે. ત્યારે અમદાવાદ શહેર ભાજપમાં પણ નવા શહેર માળખા અંગે કવાયત હાથ ધરવામાં આવી […]
ગુજરાતમા ભાજપની સંગઠન સંરચનાની કવાયત હાથ ધરાઈ છે. ત્યારે ભાજપના કેન્દ્રીય નેતાઓના પ્રવાસ સતત વધી ગયા છે. કેન્દ્રીય સહ સંગઠન મંત્રી વી. સતિષની એક દિવસીય […]
કિંજલ મિશ્રા | અમદાવાદ, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે જેમાં પોલીસ દ્વારા ગેરવર્તુંણક ભ્રષ્ટાચાર તથા અણછાજતું વર્તનનો ઉલ્લેખ કરવામાં આવ્યો […]
17 નવેમ્બરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં યોજાયેલી ગાંધી સંકલ્પ યાત્રાનું મગળવારે ગાંધી આશ્રમ ખાતે સમાપન થયું. સમાપન […]
અત્યાર સુધી સરકારી કાર્યક્રમોમાં વિવિધ સરકારી શાળાના વિદ્યાર્થીની હાજરી જોવા મળતી હતી. ત્યારે હવે પ્રાઇવેટ સ્કૂલના બાળકોને પણ કાર્યક્રમોમાં લાવવામાં આવી રહ્યા છે. જોકે, આ […]
ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિતે અલગ અલગ સ્થાનો પર ભાજપ ગાંધી સંકલ્પ યાત્રા કરી રહ્યું છે. ત્યારે 17 નવેમ્બરથી કેન્દ્રીય ગૃહ મંત્રી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત […]
ભાજપ તાલુકા સ્તરથી માંડીને પ્રદેશ સુધી સંગઠન સરચના શરૂ થઈ ગઈ છે. ડિસેમ્બરના અંતસુધી પ્રદેશ પ્રમુખ સહિત નવું માળખું પણ અસ્તિત્વમાં આવી જશે. જો કે […]
કોંગ્રેસ સરકારને ખેડૂતોના મુદ્દે સરકાર પર પ્રહાર કરે એ વાત સ્વાભાવિક છે. પરંતુ જો સંઘ જ સરકારની કાર્યશૈલી સામે સવાલ ઉઠાવ્યા. જેને લઈ અનેક વિવાદોના […]
કહેવાય છે કે, ધૂમાડો છે તો આગ લાગી હશે. આ વાતના તર્ક પર જોઈએ તો, છેલ્લી બે સિઝનથી ગુજરાતના ખેડૂતો પાક વિમાના રૂપિયા માટે ચોધાર […]
કિંજલ મિશ્રા| અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે ભાજપ અને તેની ભગિની સંસ્થાઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. રામ મંદિર અયોધ્યામાં જ બને […]
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સાથે ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહની 29 વર્ષે જૂની બાધા પૂર્ણ થઈ […]
લુણાવાડા વિધાનસભા બેઠકના MLA તરીકે જીગ્નેશ સેવકે વિધિવત રીતે શપથ ગ્રહણ કરી લીધા છે. જો કે એ બેઠક પર ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી હતી […]
આજના આધુનિક જમાનામાં અનેક લોકો ટેકનોસેવી થઇ ગયા છે. ટેકનોલોજી ઉપયોગ જનહિતમાં કઈ રીતે કઇ શકાય એ માટેની પહેલ અમદાવાદમાં જોવા મળી છે. અમરાઇવાડીના ભાજપના […]
2002થી ખેરાલુ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 2019માં આ બેઠકના MLA ભરતસિંહ ડાભી પાટણ લોકસભાની બેઠક લડતા સીટ ખાલી પડી હતી. જ્યાં ભાજપે પોતાના […]
અયોધ્યા રામ મંદિરને લઈને સુપ્રીમ કોર્ટ આગામી અઠવાડિયમાં ચુકાદો સંભળાવી શકે છે. દેશભરમાં સુરક્ષા એજન્સીઓ ખડેપગ છે તો ગુજરાતમાં પણ વહીવટી તંત્ર, પોલીસવિભાગ તથા વિવિધ […]
પેટાચૂંટણીમાં આવેલા પરિણામો મતદારો સિવાય તમામ માટે ચોકાવવાનારા જ છે. ખાસ કરીને રાજકીય બંને પાર્ટીઓ માટે આ પરિણામ ચોકાવનારું છે. જો કે થરાદ બેઠકના પરિણામ […]
અમરાઈવાડી બેઠકની પેટાચૂંટણી આ વખતે બંને રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી ત્યારથી રસપ્રદ હતી. ભાજપે પોતાની પરંપરા પ્રમાણે આ બેઠક પર […]
ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી બાદ પેટાચૂંટણીમાં પણ બાયડ બેઠક પર જનતાએ કોંગ્રેસના હાથનો સાથ સ્વીકાર્યો છે. અને ફરી એક વખત ભાજપને બાયડ બેઠક ગુમાવવાનો વારો […]
ગુજરાત વિધાનસભાની 6 બેઠકની પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જો કે 6 બેઠકોમાંથી સૌથી હાઈપ્રોફાઈલ બેઠક રાધનપુરમાં ફરી એક વખત જનતાએ પરંપરા જાળવી રાખી […]
ગુજરાતમાં સતત જીત માટે આદિ એવા ભાજપને પેટાચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. જે પરિણામો આવી રહ્યા છે તે પ્રમાણે બાયડ વિધાનસભા બેઠક ફરી એકવાર ભાજપે […]
ગુજરાતની રાજનીતિમાં છેલ્લા એક દશકાથી પેટાચૂંટણીનું રાજકારણ ગરમાયુ છે. વર્ષે 200 થી 2019 દરમિયાન રાજ્યની જનતાએ 45 બેઠકોની પેટાચૂંટણીમાં મતદાન કર્યું છે. જો કે પેટાચૂંટણીમાં […]
ગુજરાતની 6 વિધાનસભાની પેટાચૂંટણી અને મહારાષ્ટ્ર તેમજ હરિયાણાની ચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબરના રોજ આવી રહ્યા છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ભાજપ જીત માટે […]
શિક્ષણ પર સૌનો અધિકાર છે પરંતુ બેઝિક સુવિધા ના અભાવે શિક્ષણથી બાળકીઓને દૂર રહેવું પડે તો અને તે પણ ગુજરાતમાં સાંભળવામાં ચોક્કસ અજુગતું લાગતું હશે […]
લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં ખાલી પડેલી 6 વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાનને હવે માત્ર 4 દિવસ જ બાકી છે. ત્યારે અત્યાર સુધી જે રણનીતિથી ભાજપ લોકસભા અને […]
લુણાવાડા વિધાનસભા બેઠક પર પણ બાયડની જેમ ત્રિપંખીય જંગ સર્જાયો છે. જો કે અહીં સવર્ણ સમાજ તથા ઓબીસી સમાજના મત હંમેશા નિર્ણાયક ભૂમિકામાં હોય છે. […]
આમ તો ગુજરાત વિધાનસભાની 6 બેઠક ઉપર જ પેટાચૂંટણી યોજાઇ રહી છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ પોતાની એડીચોટીનું જોર 6 બેઠક પર લગાવતું જોવા મળી […]
6 બેઠકની પેટા ચૂંટણી: મત અંકે કરવા ભાજપ-કોંગ્રેસે ‘મોકા’ની રાજનીતિ અપનાવી છે. રાધનપુર, થરાદ, ખેરાલુ ,બાયડમાં ટફ ફાઈટ જોવા મળી રહી છે. જ્યાં એક તરફ […]
ગુજરાતની રાજનીતિમાં છેલ્લા એક દાયકાથી શહેરી વિસ્તારોમાં મોટાભાગે ભાજપનો દબદબો રહ્યો છે. અને તેના જ કારણે શહેરી બેઠકો પર છેલ્લા દિવસોમાં ભાજપ શક્તિ પ્રદર્શન કરવામાં […]
મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. રાધનપુર બેઠક જીતવા માટે અલ્પેશ ઠાકોરે નામની જાહેરાત થાય તેની પહેલાથી જ રાધનપુરમાં ધામા નાખી દીધા હતા. અલ્પેશ એ […]
બાયડ વિધાનસભા બેઠક પર ત્રિપાંખીય જંગ થઈ ગયો છે. કોંગ્રેસ અને ભાજપ તો એડીચોટીનું જોર લગાવી જ રહ્યું છે. પરંતુ આ બંને પક્ષોને અસર કરી […]
sઆમ તો 2002થી ખેરાલુ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 2019માં આ બેઠકના ધારાસભ્ય ભરતસિંહ ડાભી પાટણ લોકસભાની બેઠક પરથી જીત મેળવ્યા બાદ સીટ ખાલી […]
રાધનપુર બેઠકમાં જીત માટે તમામ પક્ષોએ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. બંને પક્ષોના કાર્યક્રમોમાં ભીડ પણ જોવા મળે છે. જો કે વિકાસની રાજનીતિમાં રાધનપુર ક્યાંય […]
રાધનપુર એક માત્ર એવી વિધાનસભા છે જ્યાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તાર વધુ છે. આ જ કારણે રાધનપુરના બંને ઉમેદવારો ગ્રામ્ય મતદારોને રીઝવવામાં લાગ્યા છે. […]
થરાદ બેઠક પરથી MLA પર પરબત પટેલ સાંસદ બનતા બેઠક ખાલી પડી અને પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આ બેઠક પર ફરી એક વખત ભાજપે […]
રાજકારણના નિવેદનોથી વધારે સંકેતોનું મહત્વ વધુ હોય છે અને આવા જ સંકેત રાધનપુરની એક સભામાં પૂર્વ કેબિનેટ પ્રધાન શંકર ચૌધરીએ કર્યા છે. રાધનપુર બેઠક જીતવા […]
ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ 6 બેઠક પર જીત માટે ભાજપ એડી-ચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ આ 3 બેઠક પર જીત મેળવવી ભાજપ માટે કપરી […]
ચૂંટણી દરમિયાન ટિકિટ મેળવવાથી લઈને વિરોધી પક્ષના ઉમેદવારને જીતાડવા જેવી અનેક પક્ષ પ્રવૃતિ થતી હોય છે. આવા અનેક કિસ્સા અત્યાર સુધીમાં સામે પણ આવ્યા છે. અને […]
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. નવરાત્રીની સાથે-સાથે ચૂંટણીનો જંગ પણ જામી રહ્યો છે. ત્યારે અમરાઈવાડીમાં ભાજપ અને કોંગ્રેસ બંને […]
પ્રદેશ ભાજપ યુવા મોરચો વધુ એક વખત વિવાદમાં આવ્યો છે. યુવા મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદીએ બાપુનગર PI સહિતના અધિકારીઓને ગાળો આપતો વીડિયો સોશિયલ […]
શંકર ચૌધરીને ગુજરાતની રાજનીતિમાં દિગ્ગજ નેતાઓ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ જ દિગ્ગજ નેતાની ચૂંટણીલક્ષી સફર પર ગ્રહણ લાગી રહ્યું હોય તેવું લાગી રહ્યુ […]
દેશમાં 17 રાજ્યોની વિધાનસભામાં 64 સીટ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની બેઠક પર પેટાચૂંટણીનું મતદાન 21 ઓક્ટોબરના દિવસે થશે. જે માટે ભાજપે પોતાના ઉમેદવારની પહેલી […]
6 વિધાન સભાની પેટાચૂંટણીને લઈને આવતીકાલ બપોરે 12 વાગ્યા પછી ભાજપ ઉમેદવારોના નામોની જાહેરાત કરશે, ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોને નોમીનેશન ફોર્મ ભરવા માટે તૈયારીઓ […]
વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ભાજપ 28 સપ્ટેમબરે 6 વિધાનસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેશે. ત્યારે ભાજપમાં હાલના અમરાઇવાડી બેઠકની ચર્ચા […]
શંકર ચૌધરી ગુજરાતની રાજનીતિના સશક્ત નેતાઓમાંના એક માનવામા આવે છે. જો કે 2017 વિધાનસભાની ચૂંટણીની હાર બાદ ધીમે ધીમે તેમનું વર્ચસ્વ ઘટી રહ્યું છે. થરાદ […]
કેન્દ્ર સરકારની આયુષમાન યોજનાને એક વર્ષ પૂર્ણ થયો છે. જે અનુસંધાને ગાંધીનગરમાં ઉજવણી સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે કોંગ્રેસના MLA સી.જે.ચાવડા […]
Copyright © 2019 TV9Gujarati | All Rights Reserved