



Latest Tweets
National
ડરી ગયું પાકિસ્તાન, પુલવામા પર હુમલો કરનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને બચાવવા ભર્યું આવું પગલું
પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર ચારેય બાજુથી દબાણ થઈ રહ્યું છે. એવામાં ડરેલા પાકિસ્તાને આતંકી મસૂદ અઝહરને સુરક્ષિત જગ્યાએ ખસેડી લીધો હોવાનું સૂત્રો પાસેથી જાળવા મળી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદના બહાવલપુર હેડક્વાર્ટરથી ખસેડીને આતંકી મસૂદ અઝહરને બીજા સ્થળે ખસેડી લેવાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાન સરકારે મસૂદ અઝહરને રાવલપિંડીમાં
‘પુલવામા હુમલા બાદ PM મોદી શૂટિંગમા વ્યસ્ત હતા’ કોંગ્રેસના આ આરોપ પર હવે અમિત શાહે કર્યો ખુલાસો
પુલવામા હુમલા પર રાજકારણ હવે ગરમાયું છે. કોંગ્રેસે ગુરૂવારે આરોપ લગાવ્યો કે પુલવામા હુમલા બાદ દેશ જ્યારે શોકમાં ગરકાવ હતો ત્યારે વડાપ્રધાન મોદી જિમ કોર્બટ પાર્કમાં ફિલ્મના શૂટિંગમા વ્યસ્ત હતા. આ નિવેદન પર હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતા શાહે પલટવાર કર્યો છે. અમિત શાહે કહ્યું છે કે જે દિવસે પુલવામાની
‘નેતાજી’એ કરી દીધી ભવિષ્યવાણી, ‘નહીં બચે સમાજવાદી પાર્ટી, ઉત્તર પ્રદેશમાં 25-26થી વધુ બેઠકો નહીં જીતી શકે ગઠબંધન’
સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમ સિંહ યાદવે ફરી એક વાર એવું નિવેદન આપ્યું છે કે પુત્ર અને SP અધ્યક્ષ અખિલેશ યાદવ માટે આંચકો સાબિત થઈ શકે છે. TV9 Gujarati મુલાયમ ઉત્તર પ્રદેશમાં SP-BSP ગઠબંધનથી નારાજ છે. આ ગઠબંધન પર આકરો પ્રહાર કરતા મુલાયમે કહ્યું,
મોદી સરકારે જવાનોની સુરક્ષા માટે લીધો એવો મહત્વનો નિર્ણય કે 7,80,000 જવાનોને પુલવામા જેવા આતંકી હુમલાથી બચાવશે !
પુલવામા આતંકી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકારે જવાનોની સલામતી માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. મોદી સરકારના આ નિર્ણય મુજબ હવે અર્ધ સૈનિક દળો (પૅરામિલિટરી ફૉર્સિસ)ના જવાનો જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર આવવા-જવા માટે હવાઈ યાત્રા કરી શકશે. TV9 Gujarati ગૃહ મંત્રાલયના આદેશ મુજબ દિલ્હી-શ્રીનગર અને જમ્મુ-શ્રીનગર વચ્ચે કોઈ પણ આવાગમન માટે
Ahmedabad
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાતીના બદલે હિન્દીમાં કરી દીધું ટ્વિટ, સોશિયલ મીડિયામાં લોકો થયાં નારાજ
હંમેશા ગુજરાતીમાં ટ્વિટ કરવા ટેવાયેલાં જીતુ વાઘાણીએ વિશ્વ માતૃભાષા દિવસે જ હિન્દીમાં ટ્વિટ કરીને કાચું કાપ્યું હતું. આ ટ્વિટ બાદ લોકોએ સોશિયલ મીડિયામાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની ઝાટકણી કાઢી હતી. आज विश्व मातृभाषा दिवस के उपलक्ष में प्रदेशवासियों को अनुरोध करता हूँ कि अपनी माँ समान मातृभाषा के प्रति निष्ठा
Viral Video
પાકિસ્તાનના PM ઈમરાન ખાનને પાકિસ્તાનમાં જ ગોળી મારવામાં આવી તે વાયરલ વીડિયોનું સત્ય જાણો છો?
પુલવામા હુમલાની ઘટના બાદ પાકિસ્તાનની સામે ભારતમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. આ હુમલાના લીધે હવે રાજનીતિ પણ શરુ થઈ ગયી છે તો લોકો પોતાના સોશિયલ મીડિયા પણ મેસેજ ફેલાવવામાં કંઈ પાછળ નથી. હિન્દી ભાષામાં જેનું ટાઈટલ છે ‘અભી અભી પાકિસ્તાન કે પ્રધાનમંત્રી કો, મારી ગોલી પાકિસ્તાન મેં’ તેવો વીડિયો આજે